Ambalal Patel Prediction । Ambalal Patel ni agahi | અંબાલાલ પટેલની આગાહી | Ambalal Patel ni agahi | અંબાલાલ પટેલે કરી વરસાદની ઘાતક આગાહી | Ambalal agahi | ambalal patel ni agahi 2023 | ambalal patel ni agahi varsad ni | ambalal patel weather report | ambalal patel prediction | અંબાલાલની આગાહી 2023 | ambalal patel ni agahi na samachar |
Ambalal Patel Prediction: રાજ્યમાં ચક્રવાત બિપોરજોયની અસર પસાર થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં લાભદાયી વરસાદ થયો છે. કૃષિ સમુદાય ચોમાસાના આગમન અને તેના અપેક્ષિત વરસાદના સ્તરની આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ આગામી ચોમાસાની સિઝનની સ્થિતિ માટે તેમની આગાહી જાહેર કરવાના છે. આ વર્ષની ચોમાસાની ઋતુ માટે અંબાલાલના અંદાજિત સમય અને અપેક્ષાઓ વિશે જાણો.
Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસું ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં પાણીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. Ambalal Patel અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જૂન મહિનાના અંતમાં તથા જૂલાઈની શરુઆતમાં થવાની આગાહી કરી છે.
ગોવાથી આગળ વધી રહ્યું છે ચોમાસુંઃ હવામાન નિષ્ણાંત
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે ચોમાસું થોડું નબળું પડ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મજબૂત બની આગળ વધશે. અત્યારે ચોમાસું ગોવાથી આગળ વધી રહ્યું છે. આગામી 22થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે.
ગુજરાતમાં આવશે જોરદાર વરસાદ
તેમણે જણાવ્યું કે, 28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. જે બાદ ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે. 28થી 3 જુલાઈ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
Ambalal Patel Prediction
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વર્ષ 2023નું ચોમાસું ગૂંચવણ ભરેલું રહ્યું હોવાનું જણાવીને ચોમાસા અને ખાસ કરીને ગુજરાતના ચોમાસા અંગે કેટલીક મહત્વની વિગતો આપી છે. અંબાલાલે વાવાઝોડાના કોઈ એંધાણ નહોતા ત્યારથી જ આગાહી કરી દીધી હતી અને આખરે તે સાચી પણ પડી અને અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ગયા બાદ ગુજરાત તરફ વળ્યું હતું. વાવાઝોડા દરમિયાન પણ ચોમાસા જેવો વાવણી લાયક વરસાદ થયો હતો, હવે ફરી ભારે વરસાદ થવાની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Important Link
તમારું સિટી પસંદ કરી, જુવો કેટલો વરસાદ પડશે | અહીં ક્લીક કરો |
અંબાલાલ પટેલની વરસાદની આગાહિ
- બિપોરજોય વાવાઝોડું વિશ્વમાં એક કહાની રચશે તેવી વાત કરીને અંબાલાલે કહ્યું કે, વાવાઝોડાની આંખ મેનપુરીના ભાગો તરફ હશે ત્યારે તે બંગાળના ઉપસાગર તરફથી ભેજ ખેંચશે અને વરસાદની સિસ્ટમ બનાવશે. અંબાલાલ પટેલે 25-30 તારીખમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
- આ સિસ્ટમ 25-26 તારીખ સુધીમાં વધુ સક્રિય થઈને ગુજરાતના ભાગો તરફ આવશે. જેના કારણે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદથી લગભગ સાબરમતી નદીમાં પણ આવરો આવવાની શક્યતાઓ છે તેવી તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે.
હોમપેજ | અહીં ક્લિક કરો |
ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |